
Narendra Modi @narendramodi
આવતીકાલ, ૨૦ ઓગસ્ટના રોજ સવારે ૧૧ કલાકે સોમનાથ મંદીર ખાતે સમુદ્ર દર્શન પથ, જુના મંદીર પરિસરનું પુન: નિર્માણ તથા પ્રદર્શન કક્ષનું ઉદ્દઘાટન તથા શ્રી પાર્વતી મંદીરનો શિલાન્યાસ કરીશ. આ બધા પ્રકલ્પથી સોમનાથ મંદીર ખાતે માળખાકીય સુવીધાઓમાં વધારો થશે. https://t.co/i5u3TxHnsL — PolitiTweet.org