
Narendra Modi @narendramodi
ગુજરાતના પ્રખ્યાત કવિ, લેખક અને ગઝલકાર ખલીલ ધનતેજવીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ગઝલપ્રેમી ચાહકવર્ગને સાંત્વના..! ઓમ શાંતિ...!!! — PolitiTweet.org