Narendra Modi @narendramodi
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પાટણના પૂર્વ સાંસદ શ્રી લીલાધરભાઈ વાઘેલાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. ભગવાન એમના આત્માને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !! https://t.co/s8e6tEKRXk — PolitiTweet.org